Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

સ્વ.ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાયજ્ઞ : એલએન4 કુત્રિમ હાથ તદ્દન મફત : 5 ડિસેમ્બરે શિબિર યોજાશે

સૂશિબિર માટે નામ નોંધાવવા માટે માવતર હોસ્પિટલ સૂરજ પેલેસ પોરબંદર ખાતે સંપર્ક સાધી શકાશે

સ્વ.ભુરાભાઇ મુંજાભાઇ જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાયજ્ઞ  યોજાનાર છે કોઈપણ પ્રકારના અકસ્માતે કાંડુ ગુમાવ્યા હોય તેવી વ્યક્તિને મદદ માટે હાથ લંબાવાયો છે એલએન4 કુત્રિમ હાથ તદ્દન મફત છે આગામી 5 ડિસેમ્બરે શિબિર યોજાશે .શિબિર માટે નામ નોંધાવવા માટે માવતર હોસ્પિટલ સૂરજ પેલેસ પોરબંદર ખાતે સંપર્ક સાધી શકાશે 

 રજીસ્ટ્રેશન માટે લાભાર્થીઓનો હાથ તથા મોઢું દેખાય તે પ્રમાણેનો ફોટો ,નામ,ઉંમર .સરનામું.તથા ફોન,ન વગેરે વિગત મોકલવાની રહેશે , વધુ વિગત માટે મોહનભાઇ ( મોં, 99098 62355 ) અથવા સન્નીભાઈ ( મોં, 93289 67525 ) નો સંપર્ક સાધી શકાય છે

(8:36 pm IST)