Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

ટંકારાના વીરવાવ ગામની સીમમાં રહીને મજુરી કરતી આદિવાસી પરિણીતાનું મોત

ટંકારા તાલુકાના વીરવાવ ગામની સીમમાં રહીને મજુરી કરતી આદિવાસી પરિણીતાનું મોત થતા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

મૂળ એમપીના વતની અને હાલ ટંકારા તાલુકાના વીરવાવ ગામની સીમમાં વાડીએ રહેતા રેશ્માબેન ભાયાભાઈ માનઠાકોર (ઉ.વ.૪૫) નામની આદિવાસી પરિણીતાનું બીમારી સબબ મોત થયું હોય જે બનાવની ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

(5:11 pm IST)