Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

સોમનાથ મંદિરે કબુતરનું ઘુ...ઘુ..

પ્રભાસ પાટણ,તા.૨૪ : સોમનાથ મંદિર પરીસરમાં શાંતિ દૂત કબુતરો મોટી સંખ્યામાં ચણ ચણતા હોય છે અને ઉડા-ઉડ કરતા હોય છે. પરંતુ આ કોરોના મહામારીને કારણે યાત્રીકોની સંખ્યામાં મોટાપાયે ઘટાડો થયેલ છે. જેથી મંદિર પરિસર ખાલી જોવા મળે છે. પરંતું આ કબૂતરો સોમના મંદિર પરીસરમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(10:12 am IST)