Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સુરેન્દ્રનગરના વખતપર પાસે બસમાં આગ લાગતાં દોડધામ

 સુરેન્દ્રનગરના વખતપરના પાટીયા પાસે મોડી સાંજે બસમાં અચાનક આગ લાગતાં દોડધામ મચી હતી ત્યારે આ બસ રાજકોટથી અજમેર (રાજસ્થાન) જતી હતી ત્યારે આ બસમા બેઠેલા લોકો દ્વારા ધ્રુમપાન કરતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ત્યારે તમામ પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.તસ્વીરમાં બસમાં આગ લાગેલ દર્શાય છે.(૧.૧૯)

(1:55 pm IST)