Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જસદણમાં જામફળનું આગમન

જસદણઃ મોટા પ્રમાણમાં એન્ટિઓકિસડન્ટ ધરાવતાં જામફળનું આગમન થયું છે જે બિમારીથી જોજનો દુર રાખે છે. કેળાં, સફરજન, મોસંબી, શિંગોડા, રાણીબોરના વેપાર સાથે સંકળાયેલા પ્રવિણભાઇ ચોવસીયાએ જણાવ્યું કે જામફળ તોહાલ મોંઘદાટ છે સામાન્ય પરિવારને પરવડે એવા નથી ટુંકાગાળામાં જામફળ બજારમાં વિપુલ પ્રમાણમાં આવશે ત્યારે અડધાથી પણ ભાવો ઓછા થઇ જશે. (તસ્વીરઃ હુસામુદીન કપાસી-જસદણ)

(11:56 am IST)