Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

જામનગરમાં કોરોનાનો કહેર યથાવત : નવા 91 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 101 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર; જામનગરમાં કોરોનાનો કહેર યથાવત છે આજે નવા 91 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24કલાકમાં વધુ 101 દર્દીઓએ ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 143 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 71191 સેમ્પલ લેવાયા છે

 

(6:25 pm IST)