-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
અનેક દેશોમાં સ્ત્રીઓને સેકસના ઇન્કારની સ્વતંત્રતા નહીં access_time 11:47 am IST
-
વર્ષો પછી ટીવી પરદે પાછી આવી સોનાલી access_time 10:20 am IST
-
અક્ષર પટેલના સ્થાને દિલ્હી સાથે જોડાયો મુલાની access_time 4:02 pm IST
૧૨૫મી મેઘાણી જયંતી વર્ષ અંતર્ગત
થાનગઢ સ્થિત રવિભાણ સંપ્રદાયના સંતશ્રી અકકલદાસજી સમાધિ સ્થળના દર્શનાર્થે

અમદાવાદ તા.૨૪ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની અંતિમ કૃતિ 'સોરઠી સંતવાણી'ના પ્રવેશકમાં રવિભાણ સંપ્રદાયના સેવાભાવી લોકસંતો ભાણસાહેબ, બુંદ પરંપરાના ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, ભીમ સાહેબ, અક્કલદાસ સાહેબ, દાસી જીવણ, પ્રેમ સાહેબ તથા નાદ પરંપરાના રવિ સાહેબ, મોરાર સાહેબ, હોથી સાહેબના પ્રેરક જીવન-કવનનું વિસ્તૃત આલેખન કરાયું છે. ત્રિકમ સાહેબ, રવિ સાહેબ, મોરાર સાહેબ, હોથી સાહેબ, દાસી જીવણ રચિત ભજનોનો સમાવેશ પણ ૧૦૪-પ્રાચીન ભજનોનાં આ સંગ્રહમાં કરાયો છે.
૧૨૫મી મેદ્યાણી જયંતી વર્ષ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્થિત રવિભાણ સંપ્રદાયના ગુરુ બ્રહ્મ+સમાજના સંતશ્રી અક્કલદાસજી સાહેબ સમાધિ સ્થળના દર્શનાર્થે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેદ્યાણીના પૌત્ર અને ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનંકભાઈ મેદ્યાણી તથા ચોટીલાના સ્નેહી-મિત્રો કિરીટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, વાઘુભાઈ ખવડ ગયા હતા. સાદર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા. ૩૫-વર્ષીય યુવા મહંતશ્રી અને સંતશ્રી અક્કલદાસજીની સાતમી પેઢીના વારસ કૃષ્ણવદનજી ગુરૂ હરિપ્રસાદજી દાદા ગુરૂ નિત્યાનંદદાસજી, આઠમી પેઢીના વારસ ૮-વર્ષીય પુત્ર ધર્માનંદજી તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત અગ્રણીઓએ ભાવભર્યું અભિવાદન કર્યું હતું.
મહંતશ્રી કૃષ્ણવદનજી સાહેબે ઉપસ્થિત સહુ સાથે ધર્મ-જ્ઞાન-ગોષ્ઠિ કરી હતી. સંતશ્રી અક્કલદાસજી સાહેબના જીવન-કવન વિશે જાણકારી આપી હતી. જગ્યાના મહંતશ્રી સ્વ. ધનદાસજીના કાર્યકાળમાં ઝવેરચંદ મેદ્યાણી આ જગ્યાની મુલાકાતે આવ્યા હતા. મહંતશ્રી સ્વ. ધનદાસજી સાહેબ, દેવા બાપા (ચોટીલા) અને બધાભાઈ લાખાભાઈ ગેડીયા (રાણપુર) સાથે ઝવેરચંદ મેદ્યાણીનાં સંભારણાંને વાગોળ્યા હતા. ૩૦૦ વર્ષ પૂર્વ જે સિતાર પર સંતશ્રી અક્કલદાસજી સાહેબ મધુર કંઠે ભજનો ગાતા તે આજે પણ અહિ જતનપૂર્વક જળવાયો છે. આ ઐતિહાસિક જગ્યાના સુયોગ્ય રીતે જીર્ણોધ્ધાર માટે મહંતશ્રી કૃષ્ણવદનજી સાહેબ (મો. ૬૩૫૨૩૭૪૭૫૭) સવિશેષ પ્રયત્નશીલ છે.
-
ગુજરાત યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ : અનેક કર્મચારીઓને કોરોના વળગ્યોઃ યુનિવર્સિટી ટાવર સોમવાર સુધી બંધ :ગુજરાત યુનિવર્સિટીમાં કોરોનાનો બ્લાસ્ટઃ પરીક્ષા વિભાગ, એકેડેમિક વિભાગ, એસ્ટેટ વિભાગ, એકાઉન્ટ વિભાગના કર્મચારીઓ સમગ્ર યુનિવર્સિટી ટાવરમાં કામ કરતા અનેક જોબ ટ્રેઇનીને પણ કોરોના : યુનિવર્સિટી નો ટાવર સોમવાર સુધી બંધ access_time 4:03 pm IST
-
દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST
-
સુશાંતસિંહ રાજપૂત કેસ : બોલીબુડમાં હળકંપ : સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ ટેલેન્ટ મેનેજર, જયા સહા, જેમને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા બોલીવુડમાં કથિત ડ્રગ્સ નેક્સસ સાથે જોડાણ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, તેની પૂછતાજમાં વધુ 4 મોટા ગજાના એ-લિસ્ટર હીરોના નામ જણાવ્યા છે તેમ આધારભૂત સૂત્રોમથી જાણવા મળે છે. ટૂંક સમયમાં NCB આ એક્ટરોને પૂછપરજ માટે બોલાવી શકે છે access_time 9:48 am IST
-
હવે આવી રહ્યા માસ્ક ફોનઃ માસ્ક ફેસ માસ્ક છે, તેમાં ઇયરફોન અને માઇક્રોફોન કનેક્ટ હશે access_time 4:57 pm IST
-
લખનઉની ખાનગી હોસ્પિ.માં રિફર કરાયેલા ૪૮ દર્દીનાં મોત access_time 12:00 am IST
-
દિલ્હી હિંસાની ચાર્જશીટમાં સલમાન ખુર્શીદ અને બ્રિન્દા કરાતના નામઃ ઉશ્કેરણીજનક ભાષણનો આરોપ access_time 9:40 am IST
-
કોરોના વિશેની ગેરમાન્યતાનો ખોટી સાબિત કરતાં ૮૫ વર્ષના અમરીબેન access_time 1:56 pm IST
-
કોલેજીયન વિદ્યાર્થીની માનસીનું લો બ્લડપ્રેશર થઇ જતાં મોત access_time 12:59 pm IST
-
ઈ-ઓળખ: સમગ્ર ગુજરાતમાં જન્મ – મરણની ઓનલાઈન નોંધણી ફરજીયાત access_time 7:55 pm IST
-
પૂર્વ કચ્છના ૩૦ વિસ્તારોમાં માઈક્રોકન્ટેન્મેન્ટ ઝોન લાગુ :લોકોની અવર જવર પર પ્રતિબંધ access_time 7:22 pm IST
-
મહેસાણાના બહુચરાજી APMCની ચૂંટણીમાં વેપારી પેનલના વિઠ્ઠલ પટેલની પેનલ વિજેતા જાહેર access_time 9:56 pm IST
-
પ્રજા અને પશુ માટે તંત્ર કેટલું સંવેદનશીલ ? access_time 4:22 pm IST
-
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં ગાંજાનો વેપલો ચલાવતા દંપતીને ઝડપવા પોલીસે તજવીજ હાથ ધરી access_time 5:27 pm IST
-
તમને એકના એક કપડાં પહેરવાની શરમ આવે છે? access_time 11:34 am IST
-
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા access_time 6:22 pm IST
-
ધોનીએ શેન વોટ્સનને તેની ફિલ્ડ પોઝિશન યાદ અપાવી access_time 7:27 pm IST
-
કોરોના અસર: મહિલા ફીફા અન્ડર 17 વર્લ્ડ કપ ફરીથી થશે રદ access_time 5:29 pm IST
-
IPL -2020: કિંગ્સ ઈલેવન પંજાબ અને રોયલ ચેલેન્જર્સના ખેલાડીઓએ કાળી પટ્ટી બાંધી access_time 9:49 pm IST
-
શ્વેતા તિવારીને થયો કોરોના access_time 12:55 pm IST
-
અભિનેતા-રાજનેતા વિજયકાંત મળ્યા કોવિડ-19 પોઝીટીવ access_time 5:10 pm IST
-
હૈદરાબાદની ખાનગી હોસ્પિટલમાં તેલુગુ અભિનેતા કોસુરી વેનુ ગોપાલનું નિધન access_time 5:11 pm IST