Gujarati News

Gujarati News

News of Monday, 23rd September 2019

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને યુપીના ઇટાવા મોકલાયા

 

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સાત સિંહોને યુપીના ઈટાવા ખાતે મોકલવામાં આવ્યા છે. જેમાં બે નર અને પાંચ માદા મોકલવામાં આવી છે. સરકારના આદાનપ્રદાન કાર્યક્રમ હેઠળ સિંહોને મોકલવામાં આવી રહ્યાં છે.

(11:00 pm IST)