Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

શાપર વેરાવળમાં પીએસઆઇનો વિદાય સમારોહ

 શાપર વેરાવળ : શાપર વેરાવળ ના પીએસઆઇ વાય બી રાણાની બદલી થતા તેમનો વિદાય સમારંભ અને નવા આવેલા પી એસઙ્ગ આઈ એમ આર ગોંડલીયાને આવકાર સમારંભ વેરાવળ ગામ પંચાયત દ્વારા યોજવામાં આવ્યો છે. સમારોહમા પી એસ આઈ વાય બી રાણાને ફલહારથી સન્માન કરી વિદાય આપી હતી. નવા પી એસ આઈ એમ આર ગોંડલીયાને વેરાવળ ના સરપંચ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત વેરાવળનાઙ્ગ સરપંચ ગોવિંદભાઈ રાઠોડ સભ્યો રવિભાઈ જાડેજા જશમતભાઈ સાગણી ગોપાલભાઈ જાઙેજા તથા અન્ય ગામ લોકો દ્વારા યોજવામાં આવ્યું હતું. વિદાય સન્માન સમારંભની તસ્વીર. (૨૧.૪)

(12:03 pm IST)