Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

જામજોધપુરઃ ભાગવત સપ્તાહ દરમ્યાન નંદઉત્સવ

જામજોધપુર લોહાણા મહાજન વાડી મુકામે સ્વ. અમૃતલાલ પરમાનંદ ચોટાઇ પરિવાર દ્વારા શ્રીમદ્ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે જે દરમ્યાન ભાવનંદ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:03 pm IST)