Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ભાવનગર કોળીપાક નિષ્કલંક દરિયામાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન

ભાવનગર : સતત ૧૧ દિવસ સુધી ભારે ધામધુમપૂર્વક ભાવનગરમાં ગણેશ ઉત્સવ ઉજવાયા બાદ શહેરનાં ભવ્ય અને મોટા આયોજનોની ગણેશ પ્રતિમાઓને કોળીપાકનાં દરિયામાં વિસર્જન કરી ભાવભરી વિદાય આપવામાં આવી હતી. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી -ભાવનગર) (પ-૯)

(12:02 pm IST)