Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

જામનગર શહેરમાં કોરોનાનો આજે એકપણ નવો કેસ નોંધાયો નહીં : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી,જયારે  છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 4.57.240 સેમ્પલ લેવાયા છે

(6:43 pm IST)