Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો :નવા 2 પોઝિટિવ કેસ : વધુ 8 ર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 4.17.359 સેમ્પલ લેવાયા છે

(6:35 pm IST)