Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે જામનગર વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસ ના વિરોધમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ

જામનગરમાં લાલબંગલા સર્કલ ખાતે જામનગર વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા મોરારીબાપુ પર થયેલા હુમલાના પ્રયાસ ના વિરોધમાં એક દિવસીય પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોશ્યલ ડિસ્ટન્સ સાથે સાધુ સમાજના લોકોએ ધરણા કર્યા હતા.

(12:03 pm IST)