Gujarati News

Gujarati News

News of Friday, 24th May 2019

જામનગરમાં જીવ સૃષ્ટિને બચાવવા લાખોટા તળાવમાં પાણી છોડાયુ

જામનગરઃ જામનગરના લાખેણા લાખોટા તળાવમાં ગત મોડી રાત્રે પાણી છોડી જીવ સૃષ્ટિને બચાવવા મહાનગરપાલિકા દ્વારા લેવાયેલ નિર્ણયનો અમલ કરાયો છે. તસ્વીરમાં જામનગરની મધ્યમાં આવેલ લાખોટા તળાવમાં કેનાલ વાટે જળ સ્ત્રોત છોડવામાં આવ્યો હતો જે નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(1:17 pm IST)