Gujarati News

Gujarati News

News of Wednesday, 24th March 2021

જામજોધપુર : સીએનજી સહકાર પંપનું ઉદઘાટન

જામજોધપુર : વિવિધ કાર્યકારી સહકારી મંડળી દ્વારા સીએનજી સહકાર પંપનું ઉદઘાટન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પુર્વ રાજયમંત્રી ચીમનભાઇ સાપરીયા, સહકારી મંડળીના ઉપપ્રમુખ ગીરીશભાઇ ખાંટ, નગરપાલીકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ કડીવાર ઘુનડા સાતપુરણધામ આશ્રમના હસમુખઅદા મંડળીના અધિકારી કર્મચારીગણ ઉપસ્થિત રહેલ હતા. આ સીએનજી પંપ શહેરમાં ચાલુ થતા શહેરમાં સુવિધામાં વધારો થયો છે. સીએનજી પંપનું ઉદઘાટનની તસ્વીરો.

(11:40 am IST)