Gujarati News

Gujarati News

News of Tuesday, 24th March 2020

પરબધામના પૂ,કરશનદાસ બાપુની તબિયતના અંગેની શોશ્યલ મીડિયામાં અફવા: બાપુ સ્વસ્થ

અફવાથી દૂર રહેવા સેવકોની આપીલ : પૂ,બાપુએ વિડિઓ દ્વારા દરેક લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી : કોરોના વાયરસથી તકેદારી રાખવા અપીલ કરી

પરબધામના સંત શ્રી પૂ, કરશાનદાસ બાપુની તબિયત અંગેનાસોશ્યલ મીડિયામાં અફવા ફેલાઈ છે ,સોશ્યલ મીડિયામાં જે વાયરલ થયા છે એ એકદમ ખોટા છે બાપુ સકમપુર્ણ સ્વસ્થ છે જેની સેવકોએ નોંધ લેવા જણાવ્યું છે અને અફવાથી દૂર રહેવું

દરમિયાન પૂ,કરશનદાસ બાપુએ એક વિડિઓ મારફત દરેક લોકોની સુખાકારીની પ્રાર્થના કરી છે અને સૌને કોરોના વાયરસથી તકેદારી રાખવા અપીલ કરી છે

(8:11 pm IST)