Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા : વધુ 4 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 8 કેસ પોઝિટિવ નોંધાય છે  જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 4 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,79,234 સેમ્પલ લેવાયા છે

(7:40 pm IST)