Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

વાડીનારમાં બેઠકમાં ભાગ લેવા ચેરમેનની ટીમની કંડલાથી જહાજયાત્રા

રાજકોટ :. વાડીનારના નાયરા પ્રોજેકટના નિરીક્ષણ માટે યોજાયેલ બેઠકમાં ભાગ લેવા માટે દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન શ્રી એસ.કે. મહેતા, વિભાગીય વડાઓ સાથે કંડલાથી વાડીનાર ટગમાં (જહાજમાં) સફર કરીને પહોંચ્યા હતા. ચેરમેન દ્વારા અધિકારીઓ સાથે કંડલા પોર્ટથી વાડીનાર સુધીની આ પ્રકારની યાત્રા કદાચ પ્રથમ વખત થઈ છે.

(1:14 pm IST)