Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 7 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,47,497 સેમ્પલ લેવાયા છે
 

(6:16 pm IST)