Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

કિર્તન દિવસની ઉજવણી

 ભાવનગર : આનંદમાર્ગ પ્રચારક સંઘ દ્વારા તાજેતરમાં કિર્તન દિવસની ઉજવણી  અખંડ કિર્તન આનંદમાર્ગીઓ દ્વારા કરાઇ. આ સાથે આશ્રમમાં આંતરજાતીય લગ્ન પણ કરવામાં આવ્યા. જેમાં દિકરી તરફથી અવધુનીકા આનંદ સંઘ્યા આચાર્યા તેમજ દિકરા તરફથી આચાર્યા દેવમિત્રાનંદ અવધુતે હાજર રહી નવવધુને આશિર્વાદ આપેલ. બાળાનામ કેવલમ સુવર્ણ જયંતી વર્ષની અમદાવાદ ઉપરાંત ૧૮૦ દેશોમાં ભકતો દ્વારા કિર્તન દિવસની ઉજવણી કરે છે. તેમ ભાવનગર આનંદમાર્ગ આશ્રમના અવધુતીકા આનંદસાધ્યાજી દ્વારા ભાવનગરમાં પણ કિર્તન દિવસની ઉજવણી ઉપરાંત યોગની શિબિરો પણ ચલાવી રહ્યા છે.

(11:43 am IST)