Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

જામનગર-જીલ્લામાં વરસાદથી નુકશાનનું વળતર ચુકવવા કલેકટર સમક્ષ રજૂઆત

 જામનગર : જામનગરમાં ખેડૂતોએ માવઠાને લઈને સહાય માટે કરી રજુઆત કરી છે. કાલે સવારે કલેકટર કચેરીએ કમોસમી વરસાદથી નુકશાની અંગે રજુઆત કરવા વિવિધ ગામના ખેડૂત અગ્રણીઓ પહોંચ્યા હતા. અનેઙ્ગ કલેકટર કચેરીએ જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતોએ મુખ્યમંત્રી સહાય યોજના અંગે આવેદનપત્ર પાઠવી કરી રજુઆત હતી. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર : કિંજલ કારસરીયા, જામનગર)(

(10:58 am IST)