Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd October 2019

જાુનાગઢનાં વોર્ડ નં. ૩ની પેટા ચૂંટણીની કાલે મતગણતરી

માત્ર ૩૮.ર૩ ટકા મતદાન થતા ઉમેદવારો મુંઝવણમાં

જાુનાગઢ તા.ર૩ : જાુનાગઢના વોર્ડ નં.૩ ની પેટા ચૂંટણીની આવતીકાલે મતગણતરી થશે.

માત્ર ૩૮.ર૩ ટકા મતદાન થતા ઉમેદારો મુંઝવણમાં મુકાય ગયા છ.ે

મનપાના વોર્ડ નં. ૩ની ખાલી પડેલી એક બેઠકની પેટાચુંટણી માટે ગઇકાલે મતદાન થયું હતું જેમાં ૮૦૦૭ પુરૂુષોમાંથી ૩૦પ૮ પુરૂષોએ અને ૭પ૮૮ સ્ત્રી મતદારો પૈકી ર,૯૦૪ મહિલાઓએ પોતાનો મત આપ્યો હતો આમ ૩૮.ર૭ ટકા મતદાન થયું હતું.

પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન પ્રક્રિયા પુર્ણ થઇ હતી આ પેટાચુંટણીમા કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારે ઝંપલાવ્યુ હતું.

આવતી કાલે સવારના ૮ વાગ્યાથી મત ગણતરી હાથ ધરવામાં આવશે અને બે કલાકમાં પરિણામ જાહેર થઇ જવાની શકયતા છ.ે

(1:11 pm IST)