Gujarati News

Gujarati News

News of Thursday, 23rd September 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી : વધુ બે દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ  કેસ નોંધાયો નથી,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ બે  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.77.063 સેમ્પલ લેવાયા છે

(7:26 pm IST)