Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

ગિરનારમાં રોપ વે પ્રોજકેટની તૈયારી :અધિકારીઓ,સચિવ અને ઉષા બ્રેકોનાં દિનેશ નેગીએ અંબાજી મંદિરના મહંત સમક્ષ પ્રેઝેન્ટેશન રજૂ કર્યું

ગિરનાર ઉપર ટૂંક સમયમાં ચાલુ થઈ રહેલ રોપવે પ્રોજેકટની સાથે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓ અને સચિવ કિરીટ અધ્ર્વ્યૂ તથા ઉષા બ્રેકોના અધિકારી દિનેશ નેગીએ પોતાની ટીમ સાથે અંબાજી મંદિર ખાતે શ્રી મહંત મોટા પીર બાવા તન્સૂખગિરી બાપુ સમક્ષ  યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી શિખરના વિકાસનું પ્રેજેન્ટેસ્ન કર્યું હતું

(6:25 pm IST)