Gujarati News

Gujarati News

News of Sunday, 23rd September 2018

સુરેન્દ્રનગર ટ્રેન ની અડફેટ આવી જતાં એક અજાણ્યા યાત્રી નું મોત થતાં અરેરાટી ફેલાઈ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જીલ્લા મા હાલ મૃત્યુ આંક મા વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ મા રેલવે સ્ટેશન નજીક ટ્રેન ના અડફેટ મા આવી જતા અજાણ્યા યુવક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ને તપાસ હાથ ધરી હતી પોલિસે યાત્રી ની ટિકિટ આધારે ઓળખ તપાસ હાથ ધરી છે.

(3:07 pm IST)