Gujarati News

Gujarati News

News of Friday, 23rd August 2019

જામનગરમાં શિતળા માતાજી મંદિરે દર્શન માટે ભાવિકોની ભીડ

જામનગર : નાગેશ્વર વિસ્તારમાં આવેલા શીતળા માતાજીના મંદિરે ભાવિકોની કતારો જોવા મળી હતી. આજે મોટી સાતમ એટલે કે, શીતળા સાતમ તરીકે લોકો ઉજવે છે. ત્યારે આ સાતમે શીતળા માતાજીની ખાસ હિન્દુ મહિલાઓ દ્વારા ઉપાસના કરીને પોતાના પરિવારના સુખ સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવામાં આવે છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો-કિંજલ કારસરીયા-જામનગર)

(1:30 pm IST)