Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

આજે જુનાગઢ શહેરમાં અને જિલ્‍લાના માંગરોળમાં માત્ર એક-એક કોરોના કેસો નોંધાયા

જયારે ડીસ્‍ચાર્જ અને મૃત્‍યુ દર નીલ ન઼ોધાયા છે. : જુનાગઢ શહેર જિલ્‍લામાં હવે કોરોના કહેરના વળતા પાણી

જુનાગઢ : આજે જુનાગઢ શહેરમાં અને જિલ્‍લાના માંગરોળમાં કોરોના કેસમાં માત્ર એક-એક કેસો નોંધાયા હતો.  જયારે ડીસ્‍ચાર્જ અને કોઇનું મૃત્‍યુ થયેલ છે.  જુનાગઢ શહેર જિલ્‍લામાં હવે કોરોના કહેરના વળતા પાણી જોવા મળી રહ્યા છે.

 

(10:26 pm IST)