Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

ભાવનગરમાં કોરોનાના કેસે વિરામ લીધો : આજે માત્ર એક જ કેસ નોંધાયો તો ગ્રામ્‍યમાં કેસ : ચાર દર્દી ડીસ્‍ચાર્જ

ભાવનગર : ભાવનગરમાં આજે કોરોના નો 1 પોઝિટિવ કેસ નોંધાયા  આજે 4 ડિસ્ચાર્જ થયા છે. આજે   શહેર માં 1 કેસ તથા  ગ્રામ્યમાં 0 કેસ  નોંધાયો છે.

અત્યાર સુધીમાં કુલ કેસ:21425,  કુલ મૃત્યુઆંક:297,  કુલ ડિસ્ચાર્જ: 21125 થયા છે.

 જયારે હવે સારવારમાં રહેલ દર્દીઓની સંખ્‍યા ત્રણ છે.

(9:44 pm IST)