Gujarati News

Gujarati News

News of Monday, 23rd July 2018

અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગીર સોમનાથના ગામોની વહારે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,દ્રોણેશ્વર :સંતો દ્વારા ફુડ પેકેટ વિતરણ કરાયા

ગીર સોમનાથ: અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગીર સોમનાથના ગામોમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરના સંતો દ્વારા લોકોને ફૂડ પેકેટ નુ વિતરણ. ઘણા બધા ગામડાઓ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયા છે. લોકોને ખાસ ભોજન સામગ્રીની જરુરિયાત છે.જે સેવા કાર્ય શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા શરુ કરેલ છે. અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત ગીર સોમનાથના ગામોમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્રોણેશ્વરના સંતો દ્વારા લોકોને ફૂડ પેકેટ નુ વિતરણ. ઘણા બધા ગામડાઓ અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત થયા છે. લોકોને ખાસ ભોજન સામગ્રીની જરુરિયાત છે.જે સેવા કાર્ય શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ દ્રોણેશ્વર દ્વારા શરુ કરેલ છે. વિશેષ માહિતી માટે ફોન નં 9909977726 દ્વારા સંપર્ક સાધવા ગુરુકુળની યાદીમાં જણાવાયું છે.

(11:59 am IST)