Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ખંભાળિયા મેઇન બજારમાં બકાળા માર્કેટના ફેકાતા કચરા અંગે કડક કાર્યવાહી

ખંભાળિયા,તા. ૨૩ : મેઇન બજારમાં શાકમાર્કેટમાં જવાના બે પ્રવેશદ્વારો આવેલા છે. આ પ્રવેશ દ્વારો પર જ માર્કેટમાંથી બકાલાના વેપારીઓ પોતાના વધ્‍યા ઘટયા બકાલાના કચરા માર્કેટમાં દરવાજા પાસે નાખી જતા હોય તથા તેના કારણે પ્રવેશ દ્વારેજ પશુઓ ભેગા થતા હોય તથા ત્‍યાંથી નીકળતા લોકોને પણ પરેશાની થતી હોય આ બાબત પોલીકા સત્તાધીશોના ધ્‍યાનમાં આવતા તેમણે તાકીદે આ બાબતે સુચના આવતા સેનીટેશન ઇન્‍સપેકટર કિશોરસિંહ સોઢા દ્વારા માર્કેટમાં તમાામ વેપારીઓને સુચના આપીને સાવચેતી કરાયા છે. તથા જો કોઇ પ્રવેશ દ્વારા પર કચરો નાખે તો તેના પર કેસ કરીને રૂા. ૧ હજાર દંડ વસૂલવા કાર્યવાહી કરાશે. તથા મેઇન રોડ પરના વેપારીઓની દુકાન પાસેથી પ્રવેશ દ્વાર પર સી.સી.ટી.વી

(11:51 am IST)