Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના વળતા પાણી : નવા 2 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવા 2 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 3.03.060 સેમ્પલ લેવાયા છે

(6:44 pm IST)