Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

રાવકી માખાવડ વચ્ચે પુલનું કામ પૂરું નહીં થતા બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો : રાહદારીઓને ભારે હેરાનગતિ : રાજકોટથી આવતા કામદારો પરેશાન : ધસમસતા પાણી વચ્ચે પસાર થવું મુશ્કેલ

રાજકોટ : રાવકી માખાવડ વચ્ચે પુલનું કામ પૂરું થયું નથી. કામચલાવ નદીમાંથી રસ્તો કાઢેલો હતો. અકિલાએ ચારેક.દિવસ પહેલાજાણ પણ કરી હતી. તાત્કાલિક કામ પૂરું કરવા માટે. પણ તંત્રની બેદરકારી ના હિસાબે.રાવકી અને માખાવડનો સંપર્ક તૂટી ગયો છે. અને રાહદારીઓ હેરાન થઇ રહ્યા છે . રાવકી માખાવડ ઇન્ડસ્ટ્રીયલ ઝોન નવું થયું છે અને ક કારખાનાઓ છે. રાજકોટથી આવતા કામદારો .ભારે.તકલીફ ઉઠાવી રહ્યા છે.

(10:04 pm IST)