Gujarati News

Gujarati News

News of Thursday, 23rd May 2019

વિજયભાઇ રૂપાણીએ જુનાગઢ પંથકમાં ૧૪ જેટલી સભાઓ સંબોધી'તી

જુનાગઢ, તા., ર૩: લોકસભાની ચૂંટણીમાં ભાજપના જુનાગઢના ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમા માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪ જેટલી નાની-મોટી જાહેરસભાઓ સંબોધી હતી.તેના ફળ સ્વરૂપ ભાજપનો જુનાગઢ બેઠક ઉપર વિજય થયો છે.

(4:29 pm IST)