Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 9 દર્દીઓના મોત :નવા 354 પોઝિટિવ કેસ : વધુ 125 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 9 દર્દીઓનો કોરોનાએ જીવવું લીધો છે , કોરોનાના નવા 354 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 125 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 29 છે, અત્યાર સુધીમાં કુલ 3,04,892 સેમ્પલ લેવાયા છે

(10:15 pm IST)