Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : નવા 253કેસ નોંધાયા : વધુ 200 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે કોરોનાના નવા 253 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ  200 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 22 છે, અત્યાર સુધીમાં કુલ 2,37,757 સેમ્પલ લેવાયા છે
 

(10:14 pm IST)