Gujarati News

Gujarati News

News of Friday, 23rd April 2021

સૌરાષ્ટ્ર - કચ્છમાં ગરમીનો માહોલ યથાવત

રાજકોટ તા. ર૩ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો માહોલ યથાવત છે.

સવારના સમયે સૂર્યનારયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે. અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૭.પ મહત્તમ ર૪.પ લઘુતમ ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૩ પ્રતિકલાક પવનની ગતિ રહી હતી.

(12:52 pm IST)