Gujarati News

Gujarati News

News of Monday, 23rd March 2020

સોમનાથ મંદિરમાં ઘંટનાદ અને શંખનાદઃ કેશુભાઇએ થાળી વગાડી આભાર વ્યકત કર્યો

(દેવાભાઇ રાઠોડ)પ્રભાસ પાટણઃ નરેન્દ્રભાઈ મોદી દ્વારા જનતા કરફ્યુ-કોરોના સામે લડવા જે અભિયાન યોજાયેલ,અંતર્ગતઙ્ગ આવશ્યક સેવાઓ માટે જે લોકોએ જહેમત ઉઠાવી ફરજ બજાવી છે, તેમનો આભારઙ્ગ વ્યકત કરવા હેતુ શ્રી સોમનાથ મંદિર ખાતે સાંજે શંખનાદ ઘંટનાદ કરવામાં આવેલ. રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલે ગાંધીનગર સ્થિત તેઓના નિવાસ સ્થાને થાળી વગાડવાનો કાર્યક્રમ યોજી દેશવાસીઓનો આભાર વ્યકત કર્યો હતો.

(10:15 am IST)