Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

જામનગરમાં ર૪ કલાકમાં સ્વાઇન ફલુથી ર મોતઃ કલ્યાણપુર-જામનગરના યુવકનો ભોગ લેવાયો

 જામનગર, તા., ર૩: જામનગરમાં છેલ્લા ર૪ કલાકમાં સ્વાઇન ફલુના કારણે ર વ્યકિતનાં મોત થયા છે.

સ્વાઇન ફલુના કારણે જામનગરના ૩૯ વર્ષીય યુવકનો ભોગ લેવાયો છે.

સ્વાઇન ફલુના કારણે જામનગર જીલ્લાના મૃત્યુઆંક ૧૭ એ પહોંચ્યો છે. 

જયારે હાલમાં જામનગરની જી.જી.હોસ્પીટલમાં સ્વાઇન ફલુના ૧૪ દર્દીઓ સારવાર લઇ રહયા છે.

(12:08 pm IST)