Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

મહુવા શહિદ વિર જવાનો માટે મૌન ઉપવાસ

મહુવાઃ કાશ્મીરના પુલવામાં સી.આર.પી.નાં ૪૦ જવાનો રાષ્ટ્રની રક્ષા કાજે શહીદ થયા તેમના સન્માન અને આત્માની શાંતી-મોક્ષ પ્રાપ્ત થાય તેવી રાષ્ટ્ર ભાવના સાથે મહુવાના પત્રકાર નટુભાઇ ગજજર સવારે ૯:૦૦થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ભુતનાથ મહાદેવના મંદિરે મૌન ઉપવાસ સાથે શ્રી મદ્ ભાગવત ગીતાનું પઠન કરી શહીદોને શ્રધ્ધાંજલી ભગવાન શિવજીના શરણમાં સમર્પિત કરી તેમજ શહીદોના પરીવાર પર આવી પડેલ દુઃખ સહન કરવાની શકિત અર્પે તેવી ભગવાન શિવ પાસે પ્રાર્થના સાથે રાષ્ટ્ર વંદના કરી હતી.(૨૨.૭)

 

(11:48 am IST)