Gujarati News

Gujarati News

News of Thursday, 23rd January 2020

હળવદના સુનિલનગરમાં મુકેશભાઇ પારેવાડીયાને મનસુખ સહિતે માર માર્યો

રાજકોટ તા. ૨૩: હળવદમાં પંચમુખીના ઢોળા પાસે રહેતાં મુકેશભાઇ નાનુભાઇ પારેવાડીયા (ઉ.૪૨)ને રાત્રે નવેક વાગ્યે સુનિલનગરમાં હતો ત્યારે મનસુખ, ભગો, બાબુ, બટુક, નિલાભાઇ સહિતનાએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં મોઢા-શરીરે ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને રવિભાઇએ હળવદ પોલીસને જાણ કરી હતી.

(11:31 am IST)