Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

નરેન્દ્રભાઇના ર૮ મીના સંભવતઃ કાર્યક્રમ અનુલક્ષીને સી.આર. પાટીલ જામનગરમાં : મીટીંગોનો ધમધમાટ

જામનગરઃ  જામનગરમાં વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી ૨૮ તારીખે સંભવત આવી જાહેર સભાને સંબોધન કરશે તેના આયોજન અને ચૂંટણીની રણનીતિ માટે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અટલ ભવન ખાતે આવી પહોંચ્યા છે અને મીટીંગોનો ધમધમાટ શરૂ કર્યો છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, ઍકસકલુઝિવ તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર.

(2:45 pm IST)