Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

કાલે મોટીવેશન સ્પીકર સંજય રાવલ જુનાગઢમાં: ર જગ્યાએ પ્રવચન

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૨ ગુજરાતના અગ્રણી કેળવણીકારકાર અને મોટીવેશનલ સ્પીકર સંજય રાવલના તા.૨૩ને બુધવારના રોજ બે સ્થળોએ પ્રવચન યોજાનાર છે.

જેમાં સાંજે ૬થી ૮ કલાકે ગ્રીનસીટી પાર્ટ પ્લોટ ખાતે આજના સમય આપનો બિઝનેશ ૫ ગણો કેવી રીતે કરી વધારવો તેમજ યુવા વર્ગને કારકિર્દીમાં ઉતરોતર પ્રગતિ કેમ કરવી તે વિષય પર પ્રવચન તેમજ રાત્રે ૯.૩૦થી ૧૧.૩૦ રોયલ પાર્ક ગ્રાઉન્ડ જલારામ સોસાયટી ખાતે સુખી પારિવારીક જીવન વિષય વિશે પ્રવચન શ્રી સંજય રાવલ આપશે તેમ મનોજભાઇ પોપટએ જણાવ્યુ છે

(11:49 am IST)