Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

મોરબીના વર્ધમાનનગરના વૃદ્ધ પ્રવીણભાઈ અનડકટનું એસિડ પી જતા મોત: કારણ અકબંધ

મોરબીના સામાકાંઠે આવેલ વર્ધમાનનગરના રહેવાસી પ્રવીણભાઈ લખમણભાઈ અનડકર (..૭૦) નામના વૃદ્ધ પોતાના ઘરે કોઈ કારણોસર એસીડ પી જતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા જ્યાં સારવાર દરમિયાન મોત થયું છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

(12:38 am IST)