Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

જામકંડોરણામાં અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલ ખેડુતના વારસદારને વિમાનો ચેક આપતા બેંકના ડિરેકટર લલીતભાઇ રાદડીયા

જામકંડોરણાઃ વિઠ્ઠલભાઇ રાદડિયા જુથ સેવા સહકારી મંડળી લી. જામકંડોરણાના સભાસદ ખેડુત ધનજીભાઇ છગનભાઇ બાલધાનું અકસ્‍માતે અવસાન થતા તેમના વારસદારને શ્રી  રાજકોટ ડિસ્‍ટ્રીકટ કો.ઓપરેટીવ બેંક દ્વારા લેવામાં આવેલ અકસ્‍માત વિમો મંજુર થતા રૂા.૧૦,૦૦૦૦૦ (દસ લાખ)નો ચેક વારસદારને બેંકના ડિરેકટર લલિતભાઇ રાદડીયા સાથે મંડળીના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને તાલુકા ભાજપ પ્રમુખ ચંદુભા ચૌહાણ, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોવિંદભાઇ રાણપરીયા સહિતના આગવેવાનોએ અર્પણ કર્યો હતો. (તસ્‍વીર-અહેવાલઃ મનસુખભાઇ બાલધા, જામકંડોરણા)

 

(11:10 am IST)