Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ખંભાળિયામાં વેપારીના પુત્ર એ આપઘાત કરી લીધા બાદ પોસ્ટમોર્ટમ કરવાની તબીબે ના પાડી દેતા વેપારીઓમાં રોષ

ખંભાળિયા:::ખંભાળિયા માં વેપારી એસો ના પ્રમુખના પુત્ર એ આત્મહત્યા કરતા ખળભળાટ મચી ગયો છે

૧૫ વર્ષીય પુત્ર કયા કારણોસર આત્મહત્યા કર્યો છે તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે

          મૃતકના મૃતદેહ ને ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવા આવ્યો હતો જ્યાં

પીએમ કરવાની ડોકટરએ ના પાડતા વેપારીઓ માં રોષ ફેલાયો હતોખંભાળિયા પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી

      વેપારીઓ દ્વારા આક્ષેપ કરાયો હતો કે હોસ્પિટલના સુપ્રીટેનડેન્ટ નું પણ ડોકટર  માનતા નથી.

છેલ્લા ત્રણ કલાક થી મૃતદેહ ના પીએમ અર્થે ની કામગીરી ડૉ. જયસ્વાલ દ્વારા ન કરતા વેપારીઓ માં રોષ ફેલાયો છે.

(3:34 pm IST)