Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd October 2019

ભાવનગરના મહુવા અને તળાજા પંથકમાં વરસાદી માહોલ : ઉભા પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીંતી

ભાવનગર જિલ્લાના મહુવા અને તળાજા તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.મહુવા તાલુકાના દાઠા પંથકના બોરડા, વેજોદરી,પરતાપરા ,વાલાવાવ, માળવાવ, રાણીવાડા, સહીત ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે વરસાદ વરસ્યો હતો..તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે

(1:49 pm IST)