Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

ધારીમાં માનવતાનુ કાર્ય

ધારી : માનવ મંદિર ખોખરા મહાદેવ પાસે તુલશી શ્યામ રોડ માનવ મંદિરમાં આશરો લઇ રહેલા અસહ્ય અર્ધપાગલ મંદબુધ્ધીના લોકોને બજરંગગૃપ  દ્વારા મિઠાઇ ફરસાણનું શિવધારા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલીત માનવ મંદિરમાં રહેતા મંદબુધ્ધીના લોકો માટે સુવિધા તેમજ આ માનવમંદિરમાં મંદબુધ્ધિના લોકોને સુવિધા મળી રહે. ગૌશાળા, અન્નક્ષેત્ર જરૂરીયાતવાળા લોકોને મફત ટીફીન, એમ્બ્યુલન્સ સુવિધા મળે, બજરંગ ગૃપના પ્રમુખ મંદબુધ્ધીના લોકોને મીઠાઇ ફરસાણ જમાડીને માનવતાનુ કાર્ય કરેલ હતુ તે તસ્વીર.

(12:18 pm IST)