Gujarati News

Gujarati News

News of Monday, 22nd October 2018

વલભીપુર રાજવી અને જવાહરલાલ નહેરૂ સાથેના સ઼ભારણા

વલભીપુરના રાજવી શ્રી દાદાબાપુ (વળા સ્ટેટ)નું નિધન થયું છે. તેઓની તાત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ સાથેની યાદગાર તસ્વીર અને અત્યારની તસ્વી બેવખત ધારાસભ્ય રહી ચૂકેલા વલભીપુરના રાજવી શ્રી દાદાબાપુની અંતિમવિધિ વલભીપુર થશે. (તસ્વર-મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(12:06 pm IST)