Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd September 2020

ઉનામાં અભયભાઇના સારા સ્વાસ્થ્ય માટે જાપ

ઉના : રાજયસભાના સાંસદ અને સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના ધરોહર અભયભાઇ ભારદ્વાજને કોરોના વાયરસથી સંક્રમિત થતા તબિયત વધુ ગંભીર બનતા તે વહેલા કોરોના મુકત થાય અને આરોગ્ય સારૂ થાય. દીર્ધાયુ આયુષ્ય માટે મહાકાલેશ્વરના મંદિરે સમસ્ત બ્રહ્મસમાજના આગેવાનો પરશુરામ યુવા સંસ્થાના આગેવાનો ભરતભાઇ ઉપાધ્યાય, હરેશભાઇ જોશી, ચેતનભાઇ જાની, ચંદ્રેશભાઇ જોશી ન.પા.ના ઉપપ્રમુખ ભાવેશભાઇ પુરોહિત, દિવ્યકાંતભાઇ જાની વગેરે પુજા અર્ચના કરી મહામૃત્યુંજયના અખંડ જાપ કરી પ્રાર્થના કરી હતી તે તસ્વીર.

(11:36 am IST)